" આપણને આપણા ધર્મમાં અને શાસ્ત્રમાં ભગવાને આમ કહ્યું હોય તેમ લાગે છે "
" તમે તમારા માં-બાપની સેવા નહી પણ
દિવસરાત મારી સેવા કરો તો તમને સ્વર્ગ અને સુખ મળશે
તમે તમારા ભિખારી લોકોને પૈસા નહી આપતા પણ
મને પૈસા આપસો તો હૂ તમને સ્વર્ગ અને શાંતિ આપીશ
તમે તમારા ભૂખ્યા જન લોકોને ભોજન નહી આપતા પણ
મને બત્રીસ ભાતના થાળ આપસો તો તમને સ્વર્ગ અને મોક્ષ આપીસ
તમે ગરીબો માટે ઘર-મકાન નહી બનાવતા પણ
તમે મારા માટે આલીશાન મંદિર બનાવશો તો હું તમને સ્વર્ગ અને સંપતી આપીશ
તમે તમારી માનવજાતને પ્રેમ નહી કરતા પણ
મને પ્રેમ કરશો તો હું તમને સ્વર્ગ અને સુખ આપીશ "
મને તો આવું જ લાગે છે તમને શું લાગે છે દોસ્તો , મિત્રો , યારો
Be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો