-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 18 એપ્રિલ, 2015

મારા વિચારો

    
       " બન્ને પ્રકારના લોકોને જોઇને સમજાતું નથી કે અમુક લોકો ધર્મને ખત્મ કરવા અધર્મનો આશરો લે છે કે પછી અધર્મને ખત્મ કરવા ધર્મનો આશરો લે છે,,,

         જો કે એક વાત સ્પષ્ટ છે કે ધર્મને માનનારા કે ધર્મને ન માનનારા લોકો પણ ખરાબ,પાપી અને હેવાન,લુચ્ચા,લફંગા હોઈ શકે છે,,,

          ધર્મમાં માનનારા લોકો સારા જ હોય તેવું કોઈ કહે શકે નહી અને ધર્મને ન માનનાર લોકો ખરાબ જ હોઈ તેવું પણ કોઈ કહી શકે નહી "

Be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets