" નિર્જીવ પથ્થરની મૃતિઓ છપ્પન ભાતના ભોજન આરોગી જાય છે અને સજીવ પ્રાણીઓ ભૂખ્યા મરે છે તે ખરેખર ખોર કલયુગ આવ્યો હોય એમ લાગે છે "
વધુ ખુશ થશે
ભગવાનના નવા નવા મંદિર બનાવવાને બદલે
કોઈ નિરાશ્રિત ને ઘર બનાવી દેશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનને મંદિરમાં પૈસા ધરવાને બદલે કોઈ
ભિખારીને પૈસા આપીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનની પ્રતિમાને દરોજ નમન કરવા કરતા
પોતાના માતા-પિતાને દરોજ નમન કરીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાન ને નવા નવા પકવાન દેવાને બદલે
કોઈક ભૂખ્યાને ભોજન કરાવીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનની નવી પ્રતિમાને ઘરમાં લાવવાને બદલે પોતાના
માતા-પિતાને હમેશ માટે ઘરમાં રાખીએં તો ભગવાન વધુ ખુશ થશે
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો