" પહેલા ના સંતો મૃત્યુ પામતા ત્યાર પછી અમર થતા અને અત્યારના સંતો મૃત્યુ પામ્યા પેલા અમર થઇ જાય તેવું નવું નવું કરવા લાગ્યા છે,કારણ કે દરેક વ્યક્તિ મૃત્યુ પામતા હોય છે થોડાક જ એવા વિરલા હોય છે જે મૃત્યુ પામીને પણ અમર થઇ જતા હોય છે,,,,
" મરી મરીને જીવવા કરતા જીવીને મરી જાવવું વધુ બહેતર કહેવાય "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો