પાપ નો ધડો તો રાજા લંકેશ્વર રાવણ નો પણ ભરાય ગયો હતો....અને ધીમે ધીમે
કરતા આપણો પણ ભરાય જશે,પણ રાવણમાં અને આપનામાં થોડોક જ તફાવત છે
તે એ કે રાવણને મોક્ષ આપવા ખુદ ભગવાન આવ્યા હતા અને આપણને મોક્ષ આપવા
ભગવાન તો નહી આવે પણ હા યમરાજા અથવા તો તેના દૂત અથવા તો તેનો
પાડો જરૂર આવશે...પાપ નો ધડો ભરાય જાય ત્યાં સુધી રાહ જોવો મિત્રો,,,,,,,,,,,,,
Be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો