-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 22 મે, 2015

મારું કટાક્ષ સાહિત્ય



" દિલ અને દરિયાથી હમેશા દુર રહેવું જોઈએ કારણ કે આ બે વસ્તુમાં તમે પડી ગયા એટલે ક્યારેય બહાર નીકળી શકતા નથી.જો તેમાં પડી ગયા તો દિલ માં પ્રેમનું જોર વધુ રહેવાનું અને દરિયામાં પાણીનું જોર વધુ રહેવાનું,હા તમને તરતા આવડતું હોય અને હકીકત સ્વીકારતા આવડતું હોય તો તમે જરૂર બચી શકો છો.બાકી તો તમારા આ બન્ને વસ્તુમાં વધુ ને વધુ ડૂબતું રહેવું જ પડતું હોય છે,,,

ધર્મ મનુષ્ય માટે છે,મનુષ્ય ધર્મ માટે નથી.-ડો.ભીમરાવ આંબેડકર
અધિકારો ભીખ માગવાથી નહી પણ સંધર્ષ કરવાથી મળે છે,,,,


Be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets