આજના સંતો.મહંતો અને જ્ઞાની લોકો ધર્મનો આશરો લઈને આપણને ભગવાન પ્રત્યે વધુ ભાવ પ્રગટ થાય,વધુ ભાવ ઉત્પન થાય,વધુ ભાવ પેદા થાય તે રીતે આપણને સમજાવે છે કે પછી વધુ ભય પ્રગટ થાય,પેદા થાય કે ઉત્પન થાય તે રીતે સમજાવે છે,,,,,,,,
તમે લોકો ભગવાનની ભક્તિ કરો છો તે ભાવથી કરો છો કે પછી ભય થી ?
એવું લાગે છે કે અમુક લોકો જ ભગવાનની ભક્તિ ભાવથી કરતા હશે અને બાકી તો મોટાભાગના લોકો ભયથી જ ભગવાનની ભક્તિ કરતા હશે.....
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો