આપણામાં અને રાજા હરિચંદ્ર માં આટલોજ તફાવત છે મિત્રો
" અત્યારના આપણે બધા લોકો પણ વેચાય જઈએ છીએ અને પહેલા ના રાજા હરિચંદ્ર પણ વેચાય ગયા છે.રાજા હરિચંદ્ર સત્ય માટે વેચાય ગયા હતા અને આપણે બધા સંપતી માટે ( પૈસા ) માટે વેચાય જઈએ છીએ,,,,,
વસ્તુ અને વાહનની જેમ હવે લોકો પણ વેચાવા લાગ્યા છે યાર
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો