-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 25 મે, 2015

મારા વિચારો

    દરેક જન્મતા લોકો મનુષ્ય બની શકતા નથી એટલે તે બધા લોકો જન્મીને પછી પટેલ.શત્રીય.વાણીયા .દલિત વગેરે થવાનું વધુ પસંદ કરતા હોય છે

    ધર્મ અને જ્ઞાતિની અંદર લોકો જન્મે છે.જીવે છે અને છેલ્લે મૃત્યુ પણ પામે છે.અમુક લોકો જ મનુષ્ય તરીકે જન્મીને મનુષ્ય તરીકે મૃત્યુ પામે છે બાકી બધા જેમ જાનવર મરે તેમ જીવે છે અને મરે છે .

be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets