" સ્ત્રીઓને હમેશા ચેતતા રહેવું જોઈએ કારણ કે તેની ઉપર જયારે કોઈ આફત અને મુશીબત આવે ત્યારે કોઈ તેના સગા-સબંધિત કે ધરવાળા પણ કામમાં આવતા નથી,મદદ કરતા નથી.તમને આ ખોટું લાગતું હોય તો તમે મહાભારત જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે,
દ્રૌપદીની જાહેરસભામાં કેવી હાલત થઇ હતી તે તમે જોઈ હશે
Be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો