-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 8 મે, 2015

મારા વિચારો



" સ્ત્રીઓને હમેશા ચેતતા રહેવું જોઈએ કારણ કે તેની ઉપર જયારે કોઈ આફત અને મુશીબત આવે ત્યારે કોઈ તેના સગા-સબંધિત કે ધરવાળા પણ કામમાં આવતા નથી,મદદ કરતા નથી.તમને આ ખોટું લાગતું હોય તો તમે મહાભારત જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે,
દ્રૌપદીની જાહેરસભામાં કેવી હાલત થઇ હતી તે તમે જોઈ હશે


Be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets