-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

મંગળવાર, 26 મે, 2015

મારા વિચારો

" અત્યારના પટેલોમાં અને પહેલાના સરદાર પટેલમાં ધણો તફાવત હોય તેમ લાગે છે,કારણ કે પહેલાના સરદાર પટેલ અલગ અલગ રાજ્ય.રજવાડા કે પછી રાજા હોય તેને ભેગા કરવાનું કામ કરતા .સાથે કરવાનું કામ કરતા જયારે અત્યારના પટેલ લોકો ભેગા હોય.સાથે રહેતા હોય તેને પણ જમીનને લિધે અથવા બીજા કોઈ કારણ ને લીધે.લડી.ઝગડીને અલગ અલગ અને નોખા કરવા લાગ્યા છે.....

એમ લાગે છે આ દેશને.જમીન માટે લડવાવાળા.જમીનને લીધે અલગ થવા વાળા પટેલ કરતા રાજા રજવાડાને ભેગા કરતા સરદાર પટેલની વધુ જરૂર છે.....................હું પણ જોકે પટેલ જ છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets