" આ આપણા જીવનની ગરીબી કહો કે લાચારી પણ આ વાત મને સત્ય લાગે છે તે એ છે કે - આપણને આંતકવાદીઓ જે કાર્ય કરે છે તે ગમતું હોતું નથી.અને માનવો ક્યારે કયો રંગ બદલે તે કહેવાય નહી એટલે તેના પર આપણને બહુ વિશ્વાસ નથી અને ભગવાન ખરેખર છે કે નહી તે બાબતે હમેશા અથવા તો ક્યારેક ક્યારેક મનમાં શંકા જન્મે છે "
" આંતકવાદીઓ ગમતા નથી.માણસ પર વિશ્વાસ નથી અને ભગવાન છે કે નહી તેના પર શંકા રહે છે "
be હેપ્પી yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો