-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 28 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે બધા કહેતા હોય છે કે ભગવાન તેના આત્મા ને શાંતિ આપે.તો તેનો અર્થ આમ થતો હશે કે ભગવાને તેને ધરતી પર શાંતિ ના લેવા દીધી એટલે તેને ત્યાં શાંતિ આપશે અથવા તો અમે બધા સગા-વહાલોએ તેને શાંતિ લેવા દીધી નથી એટલે તમે ઉપર તેને શાંતિ આપજો "




" દિલ થી કે પછી દિમાગથી પ્રાથના કરવાથી શું કોઈ કાર્ય અથવા માંગણી પૂરી થઇ જતી હશે "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets