" આસ્તિક લોકોને-ધાર્મિક લોકોને મૃત્યુ પછી સ્વર્ગ મળે તેવું ધણી વખત સાંભળ્યું છે.પણ નાસ્તિક લોકોને-ધર્મિક ના હોય તેવા લોકોને મૃત્યુ પછી શું મળતું હશે તેનું કઈ ક્યારેય સાંભળ્યું નથી,ધર્મને ના માનનારા બિચારા લોકો મૃત્યુ પછી ક્યાં જતા હશે તે પણ ખરેખર એક શોધવા લાયક બાબત છે "
આ પણ સત્ય છે કે " આસ્તિક હોય તેને સ્વર્ગ મળે અને નાસ્તિક હોય તેને નર્ક મળે તેની કોઈ ગેરેંટી હોતી નથી "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો