-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" પહેલાના વખતમાં અથવા તો જમાનામાં ધર્મ-અધર્મ વચ્ચે યુધ્ધ થતું અને અત્યારે આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે અથવા તો થઇ રહ્યું છે.ધર્મ-અધર્મ વચ્ચે યુદ્ધ થતું તેમાં તો ધર્મ વાળા હોય તે જીતી જતા પણ આ આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે તો તેમાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે યાર.કારણ કે બંને પ્રકારના લોકો એમ જ માને છે કે અમે જે કરીએ છીએ .અમે જેમ જીવીએ છીએ અને અને જેમ વિચારીએ છીએ તેજ બધું સત્ય છે,બાકી બધું અસત્ય અને દંભ છે "


be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets