" પહેલાના વખતમાં અથવા તો જમાનામાં ધર્મ-અધર્મ વચ્ચે યુધ્ધ થતું અને અત્યારે આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે અથવા તો થઇ રહ્યું છે.ધર્મ-અધર્મ વચ્ચે યુદ્ધ થતું તેમાં તો ધર્મ વાળા હોય તે જીતી જતા પણ આ આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે તો તેમાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે યાર.કારણ કે બંને પ્રકારના લોકો એમ જ માને છે કે અમે જે કરીએ છીએ .અમે જેમ જીવીએ છીએ અને અને જેમ વિચારીએ છીએ તેજ બધું સત્ય છે,બાકી બધું અસત્ય અને દંભ છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો