" અમુક લોકો ધરતી છોડીને ચંદ્ર પર પહોચી ગયા છે પણ આપણે હજી જ્ઞાતિના અને ધર્મના બંધન માંથી મુક્ત થઇ શકતા નથી,જેમ વમળ માં ફસાઈ જઈએ તેમ તેમ આપણે જ્ઞાતિ અને ધર્મમાં ફસાતા જઈએ છીએ "
" ભારત દેશમાં સર્વ ધર્મ સમભાવ ની જગ્યાએ સર્વ જ્ઞાતિ સમભાવનો વિચાર પહેલા મુકવાની જરૂર હતી તેમ લાગે છે "
" જે બહેરા હોય તેની સામે તમે ગમે તેટલો અવાજ કરો છતાં પણ તે નકામો છે તેમ જે તમારી કોઈ વાત સમજી શકતો નથી તેને સમજાવવાનો તમારો પ્રયત્ન સાવ વ્યર્થ છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો