" બધાય મિત્રોને ગાંધી જયંતિની ખુબ ખુબ શુભકામના "
" મને લાગે છે કે ગાંધી જયંતિની જેમ રૂપિયા જયંતિ પણ રાખવી જોઈએ અથવા તો રૂપિયા વાર પણ રાખવો જોઈએ,કારણ કે ભારતમાં કદાચ અમુક લોકો જ ગાંધીજીને પ્રેમ કરતા હશે,તેના કરેલા કાર્ય પર કાર્ય કરતા હશે,બાકી બધા તો પૈસાને પ્રેમ કરવાવાળા હોય છે.પૈસા વાર રાખવાથી પૈસાદાર લોકો પણ તેને ઉજવી શકે ને યાર.ગાંધીજી અહિંસાના પુજારી હતા જયારે અમુક પૈસા પ્રેમીઓ હિંસાના પુજારી હોય છે "
" એવું લાગે છે કે મહાત્મા ગાંધીનો ફોટો ત્યાં જ રાખવામાં આવે છે જ્યાં હિંચા વધુ થતી હોય છે ,જેમ કે પોલીસ થાણું.ગાંધીજીનો ફોટો જ્યાં ત્યાં રાખીને તેનો ઋણ આપણે સ્વીકારીએ છીએ કે પછી કૈક બીજું જ કરીએ છીએ "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો