" જે લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટીવાળા હતા.અથવા તો વૈજ્ઞાનિક હતા તેણે દુનિયામાં અણુબોમ્બ ની શોધ કરી અને જે લોકો ધાર્મિક દ્રષ્ટિના હતા અથવા તો ધાર્મિક હતા તેણે દુનિયામાં ધર્મ અથવા તો ભગવાનની શોધ કરી " હવે વધુ નથી લખતો આટલા માં તમે તમારા વિચાર મુજબ સમજી જજો
" દુનિયામાં અમુક વસ્તુ રક્ષણ માટે બનાવવામાં અથવા શોધ કરવામાં આવે છે કે ભક્ષણ માટે તે કહેવું બહુ મુશ્કેલ લાગે છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો