" આ દુનિયામાં બે પ્રકારના લોકો છે જે ભગવાનને માનતા નથી અથવા તો ભગવાન પર વિશ્વાસ કરતા નથી.તેમાંના એક તો દાનવો-રાક્ષસો અને બીજા નાસ્તિકો .પણ એક વાત અત્યારે સારી કહી શકાય તે એ છે કે રાક્ષસો પાસે પહેલા જેટલી સતા-સંપતી અને શક્તિ હતી તેટલી સતા-સંપતી અને શક્તિ અત્યારના નાસ્તિક લોકો પાસે નથી "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો