-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

મારા વિચારો



" આ દુનિયામાં બે પ્રકારના લોકો છે જે ભગવાનને માનતા નથી અથવા તો ભગવાન પર વિશ્વાસ કરતા નથી.તેમાંના એક તો દાનવો-રાક્ષસો અને બીજા નાસ્તિકો .પણ એક વાત અત્યારે સારી કહી શકાય તે એ છે કે રાક્ષસો પાસે પહેલા જેટલી સતા-સંપતી અને શક્તિ હતી તેટલી સતા-સંપતી અને શક્તિ અત્યારના નાસ્તિક લોકો પાસે નથી "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets