-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 12 ઑક્ટોબર, 2015

મારા વિચારો,




" જે લોકો ના કાન ભજન,કીર્તન કે પછી નવરાત્રીમાં માતાજીના ગરબા સાંભળવાથી પાકી જતા હોય તેવા લોકો હિન્દી કે અંગ્રેજી ગીતો સાંભળીને જરૂર બહેરા થઇ જતા હોવા જોઈએ "




" કેટલાક આસ્તિક બની શકતા નથી એટલે તે નાસ્તિક બની રહ્યા છે અને કેટલાક નાસ્તિક બની શકતા નથી એટલે તેવો આસ્તિક બની રહ્યા છે "




" એવું લાગે છે કે નાસ્તિક એટલે ધર્મના લોકોની નહી પણ ધર્મની ભૂલો કાઢવાની નવી કળા "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets