" જે લોકો ના કાન ભજન,કીર્તન કે પછી નવરાત્રીમાં માતાજીના ગરબા સાંભળવાથી પાકી જતા હોય તેવા લોકો હિન્દી કે અંગ્રેજી ગીતો સાંભળીને જરૂર બહેરા થઇ જતા હોવા જોઈએ "
" કેટલાક આસ્તિક બની શકતા નથી એટલે તે નાસ્તિક બની રહ્યા છે અને કેટલાક નાસ્તિક બની શકતા નથી એટલે તેવો આસ્તિક બની રહ્યા છે "
" એવું લાગે છે કે નાસ્તિક એટલે ધર્મના લોકોની નહી પણ ધર્મની ભૂલો કાઢવાની નવી કળા "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો