-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" એક કહેવત-સત્ય છે કે " આત્મા એજ પરમાત્મા અને જીવ એજ શિવ " પણ યાર પ્રશ્ન એ થાય છે કે મંદિરમાં નથી ભગવાનનો આત્મા હોતો કે નથી જીવ હોતો તો ત્યાં પરમાત્મા અને શિવ ક્યાંથી હોઈ શકે.અને જેની પાસે આત્મા અને જીવ હોઈ તેને કોઈ ગણકારતું નથી એટલે કે તે પરમાત્મા-શિવને કોઈ માનતું નથી,તેની કોઈ પૂજા કરતું નથી.પૂજા ન કરે તો કઈ વાંધો નહી પણ તેને કોઈ માન પણ આપતા હોતો નથી.ખરેખર બને બહુ વિરોધાર્થી હોય તેમ લાગે છે "

" એમ લાગે છે કે અત્યારે જેની જરૂર માનવસમાજને જેમ કે પૈસા.દૂધ.ભોજન.મકાન છેતે બધું ભગવાન મંદિરમાં લઇ જતા હોઈ અથવા તો અમુક લોકો માનવસમાજને અવગણીને ધરાર-પરાણે ભગવાનને આપી રહ્યા છે "


" અમુક લોકો માનવ-સમાજની સેવા-પૂજા કરવાને બદલે ભગવાનની વધુ સેવા પૂજા કરે છે,આમાં તેને સ્વર્ગ મળશે કે નર્ક એ તો જયારે તે મૃત્યુ પામે ત્યારે ખબર પડે.એક વાત યાદ રાખવી કે ભગવાન કરતા માણસ તમારી વધુ નજીક છે "

be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets