" જો પછાત ગણવાથી અને બનવાથી ફાયદો થતો હોય તો પછાત થવામાં કોઈ વાંધો નથી "
" હવે સરકારની જેમ સાધુ-સંતોના પણ ખરાબ દિવસો આવ્યા હોય એમ લાગે છે.કારણ કે દરોજ પેપરમાં કે ટેલિવિઝનમાં એક બે પાંખડી સંતોની કરમકુંડલી છતી થઇ રહી છે અને બીજી બાજુ ભારે વરસાદને લીધે ધણું નુકશાન થવાને લીધે સરકારની પણ ઊંધ હરામ થઇ ગઈ છે,,,,,
" જયારે તમારા કપરા દિવસ ચાલતા હોય ત્યારે તમારા સગા-સબંધિત કે મિત્રો દોસ્ત તો કામ માં ના આવે પણ પણ તમે વર્ષોથી જે ગાડી ચલાવતા હોય તે પણ ચાલી કામમાં નથી આવતી,તેમાં તમે ક્યાંક બહાર જવાની કોશીસ કરો એટલે તેમાં પણ પંચર પડી જતું હોય છે,,,,,,,,
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો