-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

અન્ય સાહિત્ય,


        નકામાં લોકો કેટલાય બચી જતા હોય છે અને કામના લોકો કેટલાય મરી જતા હોય છે

      મહેનત કરનાર લોકોને મંડી નડી જતી હોય છે અને મફત માં કેટલાય કમાણી કરી જતા હોય છે,

        સારી ટકાવારીવાળા કેટલાય રખડતા જોવા મળતા હોય છે અને નાપાસ થયેલા ઉચ્ચ હોદા પર બિરાજમાન જોવા મળતા હોય છે,

       સતવાદી લોકોની ઠોકર ખાતા જોવા મળતા હોય છે અને દંભીના લાખો અનુયાયીઓ જોવા મળતા હોય છે,




" જો સત્ય એજ પરમેશ્વર હોય તો અસત્ય એ શું હશે,,,,,,,,,,,,,,,,,,







be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets