" ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ આપણા દેશ લોકોની દેશ ભક્તિ વધુ જોવા મળશે,પણ ખાલી એક દિવસ પુરતી.બાકી લોકો ફેચબુક અને વ્હોત્સ્પ માંથી નવરા પડે તો દેશ ભક્તિ તો રંગ લાગે ને,
" બધા લોકો ભગવાનની ભક્તિ,ભગવાન માટે બલીદાન માટે જેટલું કરી શકે તેટલું દેશ માટે કરી શકતા નથી "
" લોકોને પોતાના અથવા તો બીજાના વેશ પ્રત્યે પ્રેમ થવા લાગ્યો એટલે દેશ પ્રત્યે પ્રેમ ઘટવા લાગ્યો હોય એમ લાગે છે
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો