-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



" ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ આપણા દેશ લોકોની દેશ ભક્તિ વધુ જોવા મળશે,પણ ખાલી એક દિવસ પુરતી.બાકી લોકો ફેચબુક અને વ્હોત્સ્પ માંથી નવરા પડે તો દેશ ભક્તિ તો રંગ લાગે ને,

" બધા લોકો ભગવાનની ભક્તિ,ભગવાન માટે બલીદાન માટે જેટલું કરી શકે તેટલું દેશ માટે કરી શકતા નથી "
" લોકોને પોતાના અથવા તો બીજાના વેશ પ્રત્યે પ્રેમ થવા લાગ્યો એટલે દેશ પ્રત્યે પ્રેમ ઘટવા લાગ્યો હોય એમ લાગે છે

be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets