" પહેલાના સાધુ-સંતોના પુણ્ય અત્યારના સાધુ-સંતોને મળ્યા હોય એમ લાગે છે.કારણ કે પહેલા સાધુ-સંતો પાસે ખાલી ઝુપડી જેવા નાના આશ્રમ હતા અને તેવો સત્યવાદી પણ હતા જયારે અત્યારના સાધુ-સંતો પાસે આલીશાન બંગલા જેવા મોટા મોટા અને બહુ વિશાળ ગણાય નહી તેટલા આશ્રમ હોઈ છે,અત્યારના સાધુ-સંતો સત્યવાદી હોય કે ન હોય તેની કઈ ખબર નથી પણ હા સંપતિવાન છે તે જરૂર કહી શકાય..........................
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો