-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 5 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



       " પહેલાના સાધુ-સંતોના પુણ્ય અત્યારના સાધુ-સંતોને મળ્યા હોય એમ લાગે છે.કારણ કે પહેલા સાધુ-સંતો પાસે ખાલી ઝુપડી જેવા નાના આશ્રમ હતા અને તેવો સત્યવાદી પણ હતા જયારે અત્યારના સાધુ-સંતો પાસે આલીશાન બંગલા જેવા મોટા મોટા અને બહુ વિશાળ ગણાય નહી તેટલા આશ્રમ હોઈ છે,અત્યારના સાધુ-સંતો સત્યવાદી હોય કે ન હોય તેની કઈ ખબર નથી પણ હા સંપતિવાન છે તે જરૂર કહી શકાય..........................







be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets