-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 9 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



         " વર્ષોથી સાથે રહેનારા ભાઈ-ભાઈને બનેના લગ્ન થઇ ગયા પછી નવી આવેલી વહુ અલગ કરે છે અથવા તો ભાગ પડાવે છે તેમ ભાઈ-ભાઈની જેમ રહેતા અલગ અલગ ધર્મના લોકોને અથવા તો જ્ઞાતિને રાજકારણી લોકો પોતાના સ્વાર્થ ખાતર અથવા તો વોટ ખાતર અલગ કરે છે અને ભાગ પડાવે છે.







" એવા લોકોથી ચેતતા રહેજો જે તમારી જ્ઞાતિની અથવા તો ધર્મની એકતા,અખંડિતતા અથવા શક્તિમાં ભાગ પડાવવાની કોશીસ કરે છે,




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets