" વર્ષોથી સાથે રહેનારા ભાઈ-ભાઈને બનેના લગ્ન થઇ ગયા પછી નવી આવેલી વહુ અલગ કરે છે અથવા તો ભાગ પડાવે છે તેમ ભાઈ-ભાઈની જેમ રહેતા અલગ અલગ ધર્મના લોકોને અથવા તો જ્ઞાતિને રાજકારણી લોકો પોતાના સ્વાર્થ ખાતર અથવા તો વોટ ખાતર અલગ કરે છે અને ભાગ પડાવે છે.
" એવા લોકોથી ચેતતા રહેજો જે તમારી જ્ઞાતિની અથવા તો ધર્મની એકતા,અખંડિતતા અથવા શક્તિમાં ભાગ પડાવવાની કોશીસ કરે છે,
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો