" જે લોકો પોતાના સમાજને વફાદાર રહી શકે નહી,પોતાની જ્ઞાતિના વિકાસ માટે બોલી શકે નહી,પોતાની જ્ઞાતિને સારા કામમાં ટેકો ના આપે તેવા લોકો રાજકારણમાં જાય તો પણ દેશ માટે કઈ રીતે વફાદાર રહી શકે,દેશનો વિકાસ કઈ રીતે કરી શકે,,,,,
એક સત્ય...હું પણ પાટીદાર છું એટલે જ હું પાટીદારને અનામત માટે ટેકો આપું છું,પણ જો બીજા લોકો અનામત માટે આંદોલન કરે તો જરૂર તેના વિરોધ બે-ત્રણ વાક્યો લખ્યા હોત.ફેચબુકમાં આવા ઘણા છે જે કારણ વગર વિરોધ કરે છે,
" અનામત બધા માટે હોવું જોઈએ અથવા તો કોઈ માટે ના હોવું જોઈએ,આવું મેં ઘણાની પોસ્ટ પર વાંચન કરેલું છે,પણ આ બધાને પાટીદાર લોકોએ આંદોલન કર્યું ત્યારે જ યાદ આવ્યું,પહેલા પણ અનામત હતું ત્યારે કેમ કોઈને અનામતનો વિચાર ના આવ્યા,અને પાટીદાર લોકોં અનામતની માંગણી કરી એટલે અમુક તો જાણે પોતાના ઘરની સંપતી કે કોઈ સરકારની સહાય લુટાય જતી હોય તેમ વિરોધ કરવા લાગ્યા,અમે પોતાના નકરાત્મક વિચારો રજુ કરવા લાગ્યા..
વિચાર આવે છે કે પ્રજા જાગે છે ખરી પણ જયારે તેનો અંત નજીક આવતો હોય ત્યારે..
BE HAPPY YAAR.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો