" કામ સત્યથી ના થતું હોય અસત્યથી કરી લેવા માં કઈ વાંધો નથી,કારણ કે આ દુનિયામાં ખોટાઓનું રાજ ચાલે છે અને જો તમે ખોટું ના કરી શકો તો તમે ક્યાય નહી ચાલી શકો,એમ લાગે છે સત્યવાદી સો વર્ષ પાછળ જતા રહ્યા છે અને અસત્યવાદી સો વર્ષ આગળ નીકળી ગયા છે,,,,,,,,,,,,,,,,,,,,,,
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો