" અમુક લોકો ગરીબીમાં જન્મે છે,જીવે અને મૃત્યુ પામે છે તેની જગ્યાએ હવે અમુક લોકો અનામતમાં જન્મે છે,અનામતમાં જીવે છે અને અનામતમાં મૃત્યુ પામે છે "
" અનામત એ દેશ માટે દુષણ છે કે પ્રદુષણ તે યાર કઈ કહેવાતું નથી,અત્યારે તો અનામત એ પ્રદુષણ જેવું લાગે છે,જેનાથી કેટલાક સામાન્ય અને સારા લોકોને કારણ વગર નુકશાન અને હેરાન-પરેશાન થવું પડે છે "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો