-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 12 માર્ચ, 2015

મારા વિચારો



" લોકો ના રમુજી સ્વભાવ તો જોવો મિત્રો, પેલા જે લોકો બીજા ને

શાંતિ ન લેવા દેતા હોય. તેને હમેશા ચિંતા માં નાખતા હોય અને

તેનો જીવ બાળતા હોય પણ પછી જયારે તે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે

લોકો ભગવાન ને પ્રાર્થના કરતા હોય છે કે " ભગવાન તેના આત્માને

શાંતિ આપે " તો અત્યાર સુધી તેવો કેમ તે વ્યક્તિ ને શાંતિ આપતા નહોતા,,,


BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets