" લોકો ના રમુજી સ્વભાવ તો જોવો મિત્રો, પેલા જે લોકો બીજા ને
શાંતિ ન લેવા દેતા હોય. તેને હમેશા ચિંતા માં નાખતા હોય અને
તેનો જીવ બાળતા હોય પણ પછી જયારે તે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે
લોકો ભગવાન ને પ્રાર્થના કરતા હોય છે કે " ભગવાન તેના આત્માને
શાંતિ આપે " તો અત્યાર સુધી તેવો કેમ તે વ્યક્તિ ને શાંતિ આપતા નહોતા,,,
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો