-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 11 માર્ચ, 2015

મારા વિચારો



" જીવનમાં પ્રેમી લોકોનો જેવો કરુણ અંત આવે છે તેવો


કરુણ અંત નફરત કરતા લોકોનો આવતો નથી,


ખરાબ લોકો ખરાબ કામોથી જેટલી કમાણી કરે છે


તેટલી કમાણી સારા લોકો સારા કામોથી કરી શકતા નથી,


ખરાબ લોકોને જેવી સારી ઈજ્જત જીવનમાં મળે છે તેવી


સારી ઈજ્જત સારા લોકોને પૂરી મળતી નથી "






BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets