" અમુક ધાર્મિક લોકોને બે આંખ હોવા છતાં
સત્ય જોવા માટે અંધ હોય છે જયારે અમુક
ધાર્મિક લોકો અંધ હોવા છતાં આસાનીથી
સત્યને જોઈ શકતા હોય છે .અમુક ધર્મિક
લોકો અંધ પણ હોય છે અને અમુક ધાર્મિક
દિવ્યદ્રષ્ટી વાળા પણ હોય છે "
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો