-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 22 માર્ચ, 2015

અન્ય સાહિત્ય



એક ભજન છે તેના શબ્દો આ પ્રમાણે છે

      " કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ નથી રે "


         હવે પ્રશ્ન એ થાય છે માણસ જન્મે ત્યારે મમ્મી-પાપા કોના હોય છે,સગા-સબંધિત કોના હોય છે,

ફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કોના હોય છે,કહે છે કોઈ કોઈનું હોતું નથી તો આ બધા કોના હોય છે,

          એમ લાગે છે કે આ ભજન જન્મ પહેલા માટે બોલવાનું હોતું નથી પણ મૃત્યુ પછી બોલવાનું હોય
 છે,કારણ કે માણસ જન્મે ત્યારે તેના માટે બધા હોય છે જયારે તે મૃત્યુ પામે ત્યારે તેના માટે 
કોઈ હોતું નથી,ત્યારે ખરેખર તે એકલો જ હોય છે,એટલે ત્યારે તેને આ ભજન લાગુ પડે કે કોઈ 
કોઈનું નથી રે કોઈ કોઈનું નથી,

" આમ તો માણસ બધા સાથે હોવા છતાં તે એકલો પણ હોય શકે છે "

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets