-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 19 માર્ચ, 2015

અન્ય સાહિત્ય

એક કાવ્યની પંક્તિ આ પ્રમાણે હતી
" નથી કોઈ ગરીબ ના કુબામાં તેલનું ટીપુય અને
   અમીરોની કબરો પર ધીના દીવા બળે છે "
તેની વાસ્તવિક પંક્તિ આ પ્રમાણે થતી હોય તેમ મને લાગ્યું "
     " નથી ગરીબો ના ઘરમાં ખાવાનો એક ટુકડો અને
        અમીરો ના કોઠારો એમને એમ  જ સળે છે ( બગડે છે ) "

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets