એક કાવ્યની પંક્તિ આ પ્રમાણે હતી
" નથી કોઈ ગરીબ ના કુબામાં તેલનું ટીપુય અને
અમીરોની કબરો પર ધીના દીવા બળે છે "
તેની વાસ્તવિક પંક્તિ આ પ્રમાણે થતી હોય તેમ મને લાગ્યું "
" નથી ગરીબો ના ઘરમાં ખાવાનો એક ટુકડો અને
અમીરો ના કોઠારો એમને એમ જ સળે છે ( બગડે છે ) "
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો