લોકો ને બધું ખરીદી લેવાની બહુ ઈચ્છા હોય છે , સારું છે ભગવાન ની
ખરીદી થતી નથી નહિતર તો પૈસાદાર લોકો ભગવાન ને પણ ફેમેલી ડોક્ટર
ની જેમ ભગવાન ને પણ ફેમીલી ભગવાન બનાવી નાખત .પણ હા અત્યારે
ધનવાન લોકો મંદિર ને ખરીદી લેછે ક્યાય એવું ના બને કે ભવીશ્ય માં તેવો
ભગવાન ને પણ ખરીદી લે તો આપણા જેવા ગરીબ લોકો ને ભગવાન વગર
પૂરી જિંદગી વિતાવવી પડે "
BE HAPPY YAAR
ખરીદી થતી નથી નહિતર તો પૈસાદાર લોકો ભગવાન ને પણ ફેમેલી ડોક્ટર
ની જેમ ભગવાન ને પણ ફેમીલી ભગવાન બનાવી નાખત .પણ હા અત્યારે
ધનવાન લોકો મંદિર ને ખરીદી લેછે ક્યાય એવું ના બને કે ભવીશ્ય માં તેવો
ભગવાન ને પણ ખરીદી લે તો આપણા જેવા ગરીબ લોકો ને ભગવાન વગર
પૂરી જિંદગી વિતાવવી પડે "
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો