-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 14 માર્ચ, 2015

મારા વિચારો

  લોકો ને બધું ખરીદી લેવાની બહુ ઈચ્છા હોય છે , સારું છે ભગવાન ની
 ખરીદી થતી નથી નહિતર તો પૈસાદાર લોકો ભગવાન ને પણ ફેમેલી ડોક્ટર
 ની જેમ ભગવાન ને પણ ફેમીલી ભગવાન બનાવી નાખત .પણ હા અત્યારે
 ધનવાન લોકો મંદિર ને ખરીદી લેછે ક્યાય એવું ના બને કે ભવીશ્ય માં તેવો
 ભગવાન ને પણ ખરીદી લે તો આપણા જેવા ગરીબ લોકો ને ભગવાન વગર
 પૂરી જિંદગી વિતાવવી પડે "

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets