" જીવનમાં ભગવાનનું નામ લેવું જેટલું સરળ છે તેટલું જ અશક્ય અને અધરું જીવનમાં
ભગવાનના દર્શન છે,
" ધાર્મિક તહેવાર હોય ત્યારે બધા લોકોની ભક્તિ સમરા કાઢવા લાગશે.પણ ખાલી એક
" ધાર્મિક તહેવાર હોય ત્યારે બધા લોકોની ભક્તિ સમરા કાઢવા લાગશે.પણ ખાલી એક
દિવસ પુરતી,જો ભગવાનની ભક્તિ દરોજ આજના દિવસ જેવી થતી હોય તો શંકર ભગવાન
તો આપણને દર્શન આપવા આવે સાથે આપણા ધર્મમાં જે તેત્રીશ કરોડ દેવતા છે તે પણ
આપણને બધાને દર્શન દેવા એકી સાથે આવે,પણ આપણા જેવા લોકો ભગવાનની ભક્તિ
દરોજ માટે આવી ના કરી શકીએ ,.
કારણ કે ફેચબુક અને વ્હોત્સ્પમાંથી નવરાશ મળે તો ભગવાન યાદ આવે ને યાર..
કળયુગમાં ફેચબુક અને વ્હોત્સ્પજ બધાના ભગવાન છે હોય તેમ લાગે છે,કારણ કે લોકો એક દિવસ માટે અથવા તો એક મહિના માટે મંદિર ના જાય તો ચાલે પણ માણસ ફેચબુક અને વ્હોત્સ્પ વગર એક મહિનો તો શું એક દિવસ પણ રહી શકતો નથી.....
" ફેચબુક અને વ્હોત્સ્પ કેટલાકના જાણતા-અજાણતા આરાધ્ય દેવ બની ગયા હશે...........
ખોટું લાગે તો માફ કરજો મિત્રો
કળયુગમાં ફેચબુક અને વ્હોત્સ્પજ બધાના ભગવાન છે હોય તેમ લાગે છે,કારણ કે લોકો એક દિવસ માટે અથવા તો એક મહિના માટે મંદિર ના જાય તો ચાલે પણ માણસ ફેચબુક અને વ્હોત્સ્પ વગર એક મહિનો તો શું એક દિવસ પણ રહી શકતો નથી.....
" ફેચબુક અને વ્હોત્સ્પ કેટલાકના જાણતા-અજાણતા આરાધ્ય દેવ બની ગયા હશે...........
ખોટું લાગે તો માફ કરજો મિત્રો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો