" ખોટું અને અસત્ય તો લોકો આસાનીથી બોલી જતા હોય છે પણ તેને સત્ય બોલાવવા માટે જ ગીતા પર હાથ રાખવાનું કહેવું પડતું હોય છે,......
" શિક્ષકો પણ ગજબના હોય છે,અમુક વિધાર્થીનું જીવન તેવો ઉજવળ કરી દેતા હોય છે અને અમુક વિધાર્થીનું જીવન તેવો રણ જેવું ઉજ્જડ કરી નાખતા હોય છે..
એક શિક્ષક વિધાર્થીને સલાહ આપતા હતા કે " જીવનમાં ક્યારેય ધૂમ્રપાન કરવું જોઈએ નહી અને જો થઇ જાય તો ક્યારેય છોડવું જોઈએ નહી,કારણ કે જે બાપ નું માને તે બાવાનું શું માને "
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો