" જીવનમાં તમારે ક્યારેય કોઈ સાથે પાગલપન જેવો વ્યહવાર કરવો ના હોય તો આ ત્રણ વસ્તુથી હમેશા દુર રહેવું જોઈએ. એક તો દારૂ ( ખાવા-પીવાનું વ્યસન ) બીજું પ્રેમ ( શારીરિક. માનસિક અથવા તો આધ્યાત્મિક ) અને ત્રીજું સાહિત્ય ( કાવ્ય.વાર્તા અથવા તો નવલકથા " આ ત્રણેય વસ્તુ એવી છે જે દુનિયાના કોઈ પણ વ્યક્તિને પાગલ જેવો અથવા તો પાગલ બનાવી દેતો હોય છે.
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો