-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 27 માર્ચ, 2015

મારા વિચારો



"લોકો ના રમુજી સ્વભાવ તો જોવો મિત્રો, પેલા જે લોકો બીજા ને શાંતિ ના લેવા દેતા હોય.

તેને હમેશા ચિંતા માં નાખતા હોય અને તેનો જીવ બાળતા હોય પણ પછી જયારે તે વ્યક્તિ

મૃત્યુ પામે ત્યારે લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે " ભગવાન તેના આત્મા ને શાંતિ

આપે " તો અત્યાર સુધી તેવો કેમ તે વ્યક્તિ ને શાંતિ આપતા નહોતા "



BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets