ક્યારેક એમ લાગે છે કે ભક્તોની જેમ ભગવાન પણ ભેદભાવ રાખતા હોય છે
ગરીબ વધુ મહેનત કરે છે તો તેને અમીર નથી બનાવતા અને
અમીર વધુ જલસો કરે તો તેને ગરીબ નથી બનાવતા
સારા લોકો પુણ્ય કરે છે તો તેને સુખી નથી કરતા અને
ખરાબ લોકો પાપ કરે છે તો તેને દુખી નથી કરતા.
ગરીબ વધુ મહેનત કરે છે તો તેને અમીર નથી બનાવતા અને
અમીર વધુ જલસો કરે તો તેને ગરીબ નથી બનાવતા
સારા લોકો પુણ્ય કરે છે તો તેને સુખી નથી કરતા અને
ખરાબ લોકો પાપ કરે છે તો તેને દુખી નથી કરતા.
be happy yarrrrrrrrrrrrrrrrr
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો