-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

"ભગવાનને પણ ખબર છે કે માણસજાત લાંચ લીધા વગર
કામ કરતી નથી એટલે તો તેણે પણ પોતાના દરેક
ધર્મ-પુસ્તકને અંતે તમે જો આ ધર્મપુસ્તકનું વાંચન,
મનન અને શ્રવણ કરશો તો તમને જીવનમાં સુખ-શાંતિ
અને સમૃદ્ધિ  મળશે તેવું કહેવું પડ્યું છે "

be happy yar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets